PM મોદી બાંગ્લાદેશ નહીં જાય, તારિક રહેમાનના શપથ સમારોહમાં ઓમ બિરલા હાજર રહેશે


India Bangladesh News : તારિક રહેમાનના શપથવિધિ સમારોહ સમયે ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશે આમંત્રણ પાઠવ્યું હતું. જો કે તેમના બદલે ભારતનું પ્રતિનિધિત્વ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કરશે. તા. 17મી ફેબ્રુઆરીએ યોજાનાર આ સમારંભ સમયે ઉપસ્થિત રહેવા, ભારત ઉપરાંત, ચાયના, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરેબિયા, યુ.એ.ઈ.



PM મોદી બાંગ્લાદેશ નહીં જાય, તારિક રહેમાનના શપથ સમારોહમાં ઓમ બિરલા હાજર રહેશે PM મોદી બાંગ્લાદેશ નહીં જાય, તારિક રહેમાનના શપથ સમારોહમાં ઓમ બિરલા હાજર રહેશે Reviewed by GK Exam Guruji on February 15, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.