Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કેન્દ્ર

Maritime Milestone for Kerala : અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં જહાજી વેપાર ઠપ થઈ ગયો અને એની પ્રતિકૂળ અસર આખા વિશ્વ સહિત ભારત પર પણ પડી રહી છે. જો કે, વૈશ્વિક સંકટના આ સમયમાં ભારતના હાથમાં એક સુવર્ણ તક પણ આવી છે. એ છે કેરળના દરિયાકાંઠે આકાર લઈ રહેલું ‘વિઝિંજમ’ બંદર (Vizhinjam Port).
ચાલો જાણીએ ભારતને દુનિયાનું નવું 'પ્રવેશદ્વાર' બનાવવા જઈ રહેલું આ પોર્ટ કેવું છે.
Explainer: હોર્મુઝ સંકટના કારણે ભારત માટે સર્જાઈ તક, કેરળનું ‘વિઝિંજમ’ પોર્ટ બન્યું જહાજોનું નવું કેન્દ્ર
Reviewed by GK Exam Guruji
on
April 21, 2026
Rating:
No comments: