ઉતાવળમાં નિર્ણય નહીં લઉં, 4-5 મહિનાનો પર્યાપ્ત સમય: નિવૃત્તિ અંગે ધોનીનું મોટું નિવેદન
Dhoni's big Statement about Retirement : IPLની છેલ્લી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની જીત મેળવ્યા પછી એમએસ ધોનીએ પોતાના IPL ભવિષ્ય અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી નથી. ધોનીએ કહ્યું કે, તેઓ આ નિર્ણય માટે થોડો સમય લેશે અને આગામી થોડા મહિનાઓમાં નક્કી કરશે કે તે આગામી સિઝનમાં રમશે કે નહીં.
આ પણ વાંચો: IPL 2025ની છેલ્લી મેચમાં ધોનીનું નિવેદન, કહ્યું- 'કરિયરના અંતિમ તબક્કામાં છું ત્યારે...
ઉતાવળમાં નિર્ણય નહીં લઉં, 4-5 મહિનાનો પર્યાપ્ત સમય: નિવૃત્તિ અંગે ધોનીનું મોટું નિવેદન
Reviewed by GK Exam Guruji
on
May 25, 2025
Rating:
No comments: